Installation Completed

Your app has been installed successfully.

Ganesh Chaturthi Festival Offer :- Now, Till-Vivah Validity Plan Open from 11-09-2026 to 25-09-2026 Only     
Home Back Login Register
Back

Blog Details

17) (Q1) અનેક વખત અમને દીકરાઓ ના પેરેન્ટ્સ પૂછે છે કે, 90% દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાના Daughter નો બાયોડેટા, કોઈ પણ WhatsApp group માં Post કેમ નથી કરાવતા. WhatsApp Group માં ખાલી દીકરાઓનાજ વધારે બાયોડેટા કેમ આવે છે ?

Ans : આ વિશે જયારે અમે અને દીકરીઓ ના પેરેન્ટ્સ ને વાત કરી તો જાણવા મળ્યું કે, જો દીકરીઓ નો બાયોડેટા કોઈ WhatsApp ગ્રપ માં જયારે post થાય છે, ત્યારે ગ્રુપ ના અમુક મેમ્બર્સ, તે બાયોડેટા ને પોતાના સગા - સંબંધીઓ તથા બીજા અનેક અજાણ્યા ગ્રુપ માં જાણતા - અજાણતા માં કોઈ ને કોઈ કારણસર ફોરવર્ડ કરતા હોય છે. 

પછી દીકરીઓ ના પેરેન્ટ્સ ને અજાણ્યા ફોન આવતા થઇ જાય છે. દીકરીઓ ના vivah થઇ ગયા પછી પણ, 2 - 3 વર્ષ સુધી ફોન આવતા હોય છે. આ કારણે, દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાની દીકરીઓ નો બાયોડેટા WhatsApp ગ્રુપ્સ માં post નથી કરાવતા.

Enquire Now